Posts

Showing posts from January, 2023

ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના

Image
 ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના કોને લાભ મળે? • ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને. • ખાતેદાર ખેડૂતના કોઇપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે. કેટલો લાભ મળે? • ૱ ૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ. • ૱ ૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે સાધનિક (જરૂરી)પુરાવાઓ • ૭/૧૨, ૮-અ ના ઉતારા. • અસલ પેઢીનામું. • મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર. • જન્મનું પ્રમાણપત્ર. • એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ. • બેંક પાસબુકની નકલ. • આધારકાર્ડની નકલ  • ડ્રાઈવિંગ લાયસન્સ. • અરજદારનો ફોટોગ્રાફ. અરજી ક્યાં કરવી? • મદદનીશ ખેતી નિયામક(વિ.) પેટા વિભાગ / વિસ્તરણ અધિકારી (ખેતી) *નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે

ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે વધુ માહિતી અહીંથી જોવો

Image
ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે વધુ માહિતી અહીંથી જોવો ગુજરાતમાં ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ત્રણેય કૃષિ પેદાસોના વેચાણ માટે આગામી તા.1 ફેબ્રુઆરીથી નોંધણીની કામગીરી શરૂ થશે. આ બાદ આગામી તા.10 માર્ચથી આ ત્રણેય કૃષિ પેદાસોની ખરીદીની કામગીરી શરૂ થશે. જે હેઠળ 90 દિવસ સુધી વેચાણ માટે ખેડૂતોને બોલાવવામાં આવશે. એક ખેડૂત પાસેથી પ્રતિ દિન 125 મણ કૃષિ પેદાસની ખરીદી થશે. આ સિઝન માટે ચણા રૂ.1067, તુવેર રૂ.1320 અને રાયડો રૂ.1090 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર થયેલો છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે ખેડૂતો નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સ

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna

Image
પાત્રતાના માપદંડ આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે. યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે. સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે રજુ કરવાના ડોક્યુમેંટ •કન્યાનું આધારકાર્ડ •કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો •લગ્ન નોંધણી પ્રમાણપત્ર •બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું) Important Link એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો- click here એપ્લિકેશન ફોર્મ-  View    વધુ માહિતી માટે અહીં ક્લિક કરો -  View    માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા https://publicpicnews.blogspot.com/2022/11/ma-card.html?m=1 સરકારી યોજનાઓ અને દાખલાઓ માટે જરૂરી ડો્યુમેન્ટ્સ વિશે મા

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

Image
 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા કોને લાભ મળે? • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. ફરજીયાત ઘટક • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે. મરજીયાત ઘટક • જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે. કેટલો લાભ મળે? • આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે 1. ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે. 2. ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન. 3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન. 4. સ્થાનિક કુદરતી આકૃતો જ કોઈ નિશ્ચિત વિસ