Posts

Showing posts from October, 2022

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના / આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા.

Image
 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા. જરૂરી પુરાવા • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર  • રેશન કાર્ડ (નવો બારકોડેડ)  • આધાર કાર્ડ ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક csc સેન્ટર પર રૂબરૂ જઈ 303. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો. ખાસનોંધ • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫,૦૦,000 સુધીનું ભારત સરકાર દ્વારા સુરક્ષા કવચ.  અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે • વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વેમાં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.  • આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.  • પરંતુ જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ. માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક

શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion)

Image
 શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion) ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ની લાક્ષણિકતાઓ આ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સેોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતનું ઉત્પાદન ૩૨૦ થી ૩૨૫ ક્વિન્ટલ/હેક્ટર મળે છે જે એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા અનુક્રમે ૨૧.૫૭, ૧૮.૭૧ તથા ૧૫:૪૧ ટકા વધારે છે. કંદની સરેરાશ લંબાઇ ૩૩ થી ૪ સેમી અને ઘેરાવો ૪ થી ૫ સે.મી. છે. કંદનું સરેરાશ વજન પ૦ થી ૬૦ ગ્રામ હોય છે અને મધ્ય્મ લાલ રંગના થાય છે. આ જાતમાં મોગરા (બોલ્ટીંગ)નું પ્રમાણ ૨ થી ૩ ટકા અને બેત્તાની સંખ્યા (જોઈન્ટડ બલબ) ૨ થી ૪ ટકા જોવા મળે છે. આ જાતમાં જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા ઓછો જોવા મળેલ છે. અહીં દેખાતી એડ

ખેડૂત સહાય પેકેજ જાહેર | 14 જિલ્લાના ખેડૂતોને મળશે નુકશાની સહાય

Image
ખેડૂત સહાય પેકેજ જાહેર, આ 14 જિલ્લાના ખેડૂતોને મળશે નુકશાની સહાય. તમારો જિલ્લો આ લીસ્ટમા છે કે નહીં જોઈ લો. સહાય પેકેજ ડીટેઈલ માહિતી ઉપર મુજબ છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે Pm Kisan Scheme:: Under this scheme, farmer will get Rs. 6000 in three installments. those that ar eligible underneath Kisan Samman Nidhi Yojana Beneficiary list can realize their name. To check the pm kisan.nic.in.list, citizens can follow these steps or visit the direct link below. Pradhan Mantri KIsan SAmman Nidhi (PM-KISAN) Objectives: With a view to reinforce the income of the tiny and Marginal Farmers (SMFs), the govt has launched a replacement Central Sector Scheme, namely, “Pradhan Mantri KIsan SAmman Nidhi (PM-KISAN)” within the current fiscal year . The PM-KISAN scheme aims to supplement the financial needs of the SMFs in procuring various inputs to make sure proper crop health and appropriate yields, commensurate

NMMS FORM APPLY ONLINE 2022, Gujarat SEB NMMS Notification 2022

Image
 NMMS FORM APPLY ONLINE 2022 Gujarat SEB NMMS Notification 2022 Oraganation Name: SEB ,Gujarat Exam Name / Scholarship : NMMS Amount of Scholarship Gujarat SEB NMMS & NTSE Exam 2022 NMMS: Rs.12000/- per Annually ,(Rs.1000/- per month) Gujarat SEB NMMS Exam 2022-Apply Online ,Gujarat SEB NMMS Notification 2022: State Education Board (SEB) ,Gandhinagar has released notification for NMMS (National means cum merit scholarship scheme) for Scholarship.Eligible candidates may apply online from 11-10-2022 to 5-11-2022 .Candidate is advised to visit official notification before applying.more detailed information regarding educational qualification,how to apply ,Exam Fee,last date for Gujarat SEB NMMS Notification 2021 Posts are mentioned below. NMMS  NOTIFICATION 2022  અહિંથી વાંચો અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે The State Examination Board (SEB)- Gandhinagar, Government of Gujarat has declared Gujara

તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી જાહેર 2022, ચેક કરો તમારું નામ આજે.

Image
 તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022 ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022 તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો. ગુજરાત ચૂંટણી ની મતદાર યાદીમાં નામ તપાસવા અહીં ક્લિક કરો  (જો આમાં નામ ના બતાવે તો pdf ડાઉનલોડ કરીને જોઈ લેવું- pdf મા નામ હશે) મતદાર યાદી 2022 માં નામ કેવી રીતે તપાસવું ? Step:1 https://electoralsearch.in/ પર લોગ ઓન કરો. Step:2 આ વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર Step:3 તમને Captcha કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો. Step:4 Search પર ક્લિક કરો. ઉપર મુજબનું સર્ટિફિકટ  મેળવવા  અહીં ક્લિક કરો અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે SMS દ્વારા મતદાર યાદીમાં તમારું નામ કઈ રીતે તપાસવું ? Step:1 મોબાઈલ મેસેજમાં જઈને EPIC લખો.

MYSY-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

 MYSY-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહાય મેળવવાની પાત્રતાના ધોરણો  1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે,  2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.  ૩. ૩. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહેશે.  4. ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સણય મળવાપાત્ર થશે.  અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી મા